કેનેડા એ હવે જાગવું જ પડશે: ખાલિસ્તાની ઉગ્રવાદ હવે માત્ર રાજકીય મુદ્દો નથી, રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે

કેનેડામાં વધતી ખાલિસ્તાની ઉગ્રવાદી પ્રવૃત્તિઓ હવે રાષ્ટ્રીય સુરક્ષા, સમાજિક શાંતિ અને ભારત-કેનેડા સંબંધો માટે ગંભીર…

ગુજરાતની ‘ચેમ્પિયન ઑફ ચેન્જ’: અર્પિતા એન. શાહ SSV ફાઉન્ડેશન દ્વારા હજારો જીવનમાં આશાનો સંચાર

અમદાવાદ – માનવતા, દૃઢ નિશ્ચય અને નક્કર કાર્યનું સમન્વય કરીને, સૂર્ય શોભા વંદના (SSV) ફાઉન્ડેશનના…

કેનેડામાં ટેમ્પરરી ફોરેન વર્કરનું શોષણ: નિયમો તોડનારા એમ્પ્લોયરો પર ઓટાવાએ ફટકાર્યો $68 લાખથી વધુનો દંડ!

ઓટાવા: કેનેડામાં ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ (TFWP) હેઠળ કામ કરતા વિદેશી કામદારોનું શોષણ કરનારા એમ્પ્લોયરો…

ટ્રમ્પે અમેરિકી નાગરિકતા માટે $5 મિલિયનનો ગોલ્ડ કાર્ડ રજૂ કર્યો

અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકા ની નાગરિકતા મેળવવા માટે “$5 મિલિયન” કિંમતે નવો “ગોલ્ડ કાર્ડ”…

બ્રેકિંગ ન્યૂઝ: ભારત, પાકિસ્તાને કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો: CSIS નો ઘટસ્ફોટ

જાસૂસી એજન્સીના દસ્તાવેજો ચૂંટણી દરમ્યાન વિદેશી હસ્તક્ષેપની પૂછપરછ સમયે રજૂ કરવામાં આવ્યા હતા, જે દર્શાવે…

Dhwani Editorial : નયા ભારતની આંતરિક બાબતમાં બાહ્ય પરિબળોની ડખલગીરી શા માટે..?

ભારતમાં હાલમાં સામાન્ય ચૂંટણીઓની પ્રક્રિયા ચાલી રહી છે. પહેલા તબક્કાના મતદાન માટેનું જાહેરનામુ બહાર પડી…

છેલ્લાં વર્ષોમાં કેનેડા ગયેલા વ્યક્તિઓને જ કેમ મુશ્કેલી પડી રહી છે પરંતુ કેમ? આ રહ્યો જવાબ

જેઓ વર્ષો પહેલા કેનેડા ગયા છે તેમના કરતા તાજેતરના વર્ષોમાં કે નજીકના સમયમાં કેનેડા ગયા…

નિજ્જર હત્યા કેસમાં પીએમ ટ્રુડોનું મહત્ત્વપૂર્ણ નિવેદન: કેનેડા ‘ભારત સરકાર સાથે રચનાત્મક રીતે કામ કરવા માંગે છે’

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની ધરતી પર ભારતે જેન  આંતકવાદી જાહેર કર્યો છે એવા હરદીપસિંહ…

Breaking : ખૂંખાર માફિયા મુખ્તાર અંસારીને હાર્ટએટેક આવતાં તેનું મોત

ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં કેદ ખૂંખાર માફિયા મુખ્તાર અંસારીને હાર્ટએટેક આવતાં તેનું મોત થયું હતું.…

બાલ્ટીમોર બ્રિજ અકસ્માતગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા બાઈડનઃ ભારતીય ક્રૂ મેમ્બર્સને ‘હીરો’ ગણાવ્યા

બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટના પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનું નિવેદન સામે આવ્યું છે. દુર્ઘટના પછી યુએસ…

કેનેડાની બોર્ડર પરથી અમેરિકામાં ઘૂસણખોરી કરતા ત્રણ ભારતીયો પકડાયા

અમેરિકન સુરક્ષા દળોની એક ટીમ બોર્ડર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ ચાર લોકો અમેરિકાના…

અમેરિકાને ભારતીય પ્રોફેશનલ્સની તાતી જરૂરિયાત, સરકારે ગ્રીન કાર્ડ નીતિ બદલવાની જરૂરઃ અમેરિકન સાંસદ

અમેરિકામાં આઈટી સહિતના દરેક ક્ષેત્રમાં ભારતીયોની માંગ વધી રહી છે. ભારતીયોના વધતા વર્ચસ્વ વચ્ચે અમેરિકાના…

અમેરિકામાં ભારતીય મૂળના અમેરિક્સની ફરિયાદ ખાલિસ્તાનીઓ મંદિર, સ્કૂલ્સને ટાર્ગેટ કરી રહ્યાં છે

અમેરિકામાં એફબીઆઈ, પોલીસ વિભાગ અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે અમેરિકામાં રહેતા ભારતીય મૂળના અમેરિકન નાગરિકોની…

નિજ્જરની હત્યાકેસમાં ન્યૂઝીલેન્ડના ડે.પીએમના નિવેદનથી કેનેડાના વડાપ્રધાન ટ્રુડોની ઉંઘ ઉડી

ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલામાં ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરે આપેલા નિવેદનના કારણે કેનેડાના વડાપ્રધાન…

અમેરિકામાં હિંદી ભાષાની શાળા ૨૦ ગણી વધી, ૧૨ જેટલી યુનિવર્સિટીએ હિંદી વિભાગ શરુ કર્યા

અમેરિકામાં હિંદી ભાષાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમેરિકા – કેનેડામાં હિંદી ભાષાનો વિદેશમાં પ્રચાર…

ટ્રમ્પ અને બાઈડન વચ્ચે ફાઈનલ મુકાબલોઃ સુપર ટયુસડેમાં હાર બાદ નિક્કી હેલીએ ઉમેદવારી પાછી ખેંચી

સુપર ટયુસડેમાં વરમોન્ટમાં જીતવા છતાં અગિયાર રાજ્યોમાં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રભાવશાળી દેખાવ કરતાં વિવેક રામાસ્વામી, રોન…

નિક્કી હેલી ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયાની રિપબ્લિકન પ્રાઈમરી જીતી અને 2024 ની પ્રથમ જીત મેળવી

વોશિંગ્ટન: નિક્કી હેલીએ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયામાં રિપબ્લિકન પ્રાઈમરી જીતી છે, 2024ની કેમ્પેનમાં તેમની આ પ્રથમ…

હેલીને તેના હોમસ્ટેટમાં હરાવી ટ્રમ્પ દક્ષિણકેરોલિના જીત્યા

ટ્રમ્પે દક્ષિણ કેરોલિના જીતી હેલીને તેના ગૃહ રાજ્યમાં સરળતાથી હરાવીને GOP નોમિનેશનમાં પ્રવેશ મેળવ્યો ચાર્લસ્ટન,…

જ્યારે ઓસ્ટ્રેલિયાના વિપક્ષી નેતાએ કબૂલ્યું કે અમારા રાજકારણીઓ ભારતના PMની લોકપ્રિયતાની ‘ઈર્ષ્યા’ કરે છે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ જોવા મળે છે. નરેન્દ્ર…

ટૂંકાગાળામાં જ 7 ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુથી સાઉથ એશિયન સમુદાય શોક અને ચિંતામાં ગરકાવ

દેશભરની કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓના એક પછી એક મૃત્યુની અત્યંત આઘાતજનક ઘટનાએ દક્ષિણ એશિયન સમુદાયને હચમચાવી…

વિદ્યાભ્યાસ અર્થે બ્રિટન જતા ભારતીય વિદ્યાર્થીઓનું પ્રમાણ ચાર ટકા ઘટયું

બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓ ઘટી રહ્યાં છે. જેની પાછળ વર્ક વિઝાની ચાલી રહેલી સમીક્ષા તથા સરકારી…

ગ્લોબલી માંગ માં ઘટાડો થતા નાઇકી દ્વારા તેના 2% (1600) કાર્યકરો ને છુટા કરવાનો નિર્ણય લીધો

ફેબ્રુઆરી 15 – નાઇકી તેના કુલ કર્મચારીઓના લગભગ 2% અથવા 1,600 થી વધુ નોકરીઓમાં ઘટાડો…

રણમાં ખીલેલુ મંદિરરૂપી ગુલાબ સદીઓ સુધી ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવશે…!

દેશ-વિદેશમાં વસતા સમસગ્ર હિન્દુ સમુદાય માટે 22 જાન્યુઆરી, 2024ની તારીખ અને તવારીખ બાદ હવે આ…

રામ મંદિર અને બાબારી મસ્જિદની વાર્તાઓ ‘ધ બેટલ ઑફ અયોધ્યા’માં જોવા મળશે, OTT પ્લેટફોર્મ કરી રહી છે રિલીઝ

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન પછી, વાયુસેના અધિકારી બનેલા ફિલ્મ નિર્માતા કુશલ શ્રીવાસ્તવ દ્વારા નિર્દેશિત…

દુનિયાભરના પાંચ કરોડ શ્રદ્ધાળુ દર વર્ષે અયોધ્યા દર્શને આવશે

ઐતિહાસિક ધાર્મિક નગરી અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે. આ ભવ્યાતિભવ્ય…

હાઉસિંગ કટોકટીને પગલે કેનેડા સરકારે સ્ટુડન્ટ વિઝા પર કાપ મુક્યો

કેનેડામાં જબરજસ્ત હાઉસિંગ કટોકટી સર્જાઈ છે. કેનેડા સરકાર તેને નિવારવા આવશ્યક પગલાં અને યોજના બનાવી…

ભારતમાં રિપબ્લિક ડેની પરેડમાં 51 એરક્રાફ્ટ, પ્રજાસત્તાક દિવસે પહેલીવાર બીજું શું જોવા મળશે?

ભારતમાં રિપબ્લિક ડે(પ્રજાસત્તાક દિવસ) નિમિત્તે 26મી જાન્યુઆરીની પરેડ ખાસ બની રહેશે. ત્રણેય સેનાના અગ્નવીર સૈનિકો…

રામ મંદિરના પક્ષપાતી રિપોર્ટિંગ બદલ પશ્ચિમી મીડિયાની ઝાટકણી કાઢતું વિશ્વ હિન્દુ પરિષદ

અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામનુ મંદિર બનાવવાનુ કરોડો હિન્દુઓનુ સ્વપ્ન સાકાર થયુ છે. ત્યારે…

વડોદરા બોટ દુર્ઘટનાઃ કોટિયા પ્રોજેક્ટસના ભાગીદાર બિનિત કોટીયા સહિત બે આરોપી ઝડપાયા

વડોદરા હરણી લેક ઝોન દુર્ઘટનામાં નિર્દોષ બાળકો અને શિક્ષિકાનો ભોગ લેવાયા બાદ આ ઘટનાના ઘેરા…

ભારતમાં રામરાજ્યઃ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન

ભારતના ઈતિહાસમાં 22 જાન્યુઆરી 2024નો આજનો દિવસ અંકિત થઇ ગયો. અયોધ્યામાં રામલલાની પ્રતિમાના અભિષેક સાથે…

ભારતના અયોધ્યા અને થાઇલૅન્ડના અયુથ્યા વચ્ચે શું સંબંધ છે?

વર્ષ 1350માં સ્થપાયેલું અયુથ્યા શહેર એક જમાનામાં વિશાળ સામ્રાજ્યનું પાટનગર હતું. થાઇલૅન્ડના પાટનગર બૅંગકૉકથી 70…

ગુજરાત : વડોદરા અને ખેરાલુમાં ભગવાન શ્રીરામ ની શોભાયાત્રા પર પથ્થરમારો

ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં અયોધ્યામાં રામમંદિરમાં થનારી પ્રાણપ્રતિષ્ઠાના સંદર્ભે નીકળેલી ભગવાન શ્રીરામની રથયાત્રામાં તોફાની…

અયોધ્યામાં રામમંદિર બન્યા પછી પ્રૉપર્ટી ના ભાવમાં ઉછાળો

ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણતા તરફ ધસી રહ્યો છે. ભગવાનના દર્શન માટે અયોધ્યા નગરમાં…

એમેઝોન પર ફેક રામ મંદિરનો પ્રસાદ કહીને મીઠાઇ વેચાતા એમેઝોન ને સરકારની નોટિસ

ભારતમાં શ્રદ્ધાળુઓની ભક્તિને પણ રોકડમાં ફેરવવાની, તેમાંથી નફો કમાવી લેનારા ધુતારાઓની કમી નથી. શ્રદ્ધાના નામે…

વડોદરા બોટ દુર્ઘટના મામલે SIT ની રચનાઃ ACP ક્રાઇમ કરશે તપાસ

વડોદારામાં સર્જાયેલી અત્યંત કરૂણ બોટ પલટી જતા બાળકો-શિક્ષકોના મૃત્યુંની ઘટનામાં એસઆઈટીની રચના કરવામાં આવી છે.…

કેટલાક તત્વોને કારણે ભારત-અમેરિકા ના સંબંધોને અસર નહીં થાય : પીએમ. નરેન્દ્ર મોદી

કેટલીક ઘટનાઓ અમેરિકા સાથેના મજબૂત સંબંધોમાં કડવાશ નહીં લાવી શકે. ભારતના વડાપ્રધાને અગ્રણી ન્યૂઝ ચેનલ…