એપ્રિલ માસ ની મીટીંગ 7, 2024 રવિવાર. સમય બે થી છ વાગ્યા સુધી સ્થળ STEPHEN LEWISSECONDARY SCHOOL ગુજરાતી સિનિયર્સ સમાજ ઓફ મીસીસોગા ની મીટીંગ ઉપરોક્ત સ્થળે બપોરના 2:00 વાગે યોજવામાં આવી હતી સમાજની ફંડ રેઇઝિંગ કમિટીના સભ્ય શ્રી કનુભાઈ પટેલ શ્રી કલાબેન પટેલ તથા શ્રી દિલીપભાઈ પટેલ ની જહેમત થી […]

“ॐ देवी अंबे! त्वं ही जगदंबे, भवतारिणि माता। त्वं ही सर्वस्य हेतुर्माता॥ समस्त जगत की माँ आप ही हो। आप ही इस संसार को पालने वाली माँ हैं। आप ही समस्त प्रकार की धरती और आकाश की उत्पत्ति करने वाली हैं। आप ही समस्त प्राणियों की रक्षा करने वाली माँ […]

ગ્વેલ્ફ, કેમ્બ્રિજ, વોટરલૂ, કિચનર, મિલ્ટન: હિંદુ સેવક સંઘ (HSS) શારીરિક, માનસિક અને આધ્યાત્મિકતા ને પ્રોત્સાહન આપતા કાર્યક્રમોનું આયોજન કરીને તેમના કૉમ્યૂનિટી સાથેના સતત જોડાણ ને વધુ પ્રાધાન્ય આપે છે . રવિવાર, 7મી એપ્રિલના રોજ, HSS એ કેમ્બ્રિજમાં વાઇબ્રન્ટ હિંદુ હેરિટેજ કેમ્પનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમે ઘણા હિંદુ પરિવારો જોડાયા […]

ભારતીયો અને હવે તો અન્ય દેશોના લાખો, કરોડો લોકોની સવાર ચાથી શરુ થાય છે. અમુક લોકોને દર કલાકે કે દર બે, ત્રણ કલાકે ચાની યાદ આવે છે. એટલુંજ નહીં પણ અમુક લોકો તો દિવસ દરમ્યાન ૮ થી ૯ કપ ચા પિતા હોય છે! ચા ભારતનું અઘોષિત રાષ્ટ્રીય પીણું છે. યુરોપ, […]

1

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) કેનેડાએ કેનેડામાં પ્રથમવાર રામ રથયાત્રાનું આયોજન કર્યું હતું શ્રી રામરથ તેના બીજા દિવસે આ રથયાત્રા ઓટ્ટાવા પહોંચી હતી. કેનેડાની સંસદમાં શ્રી રામ લલ્લા. 26મી માર્ચ, 2024ના રોજ ઓટાવાના સેન્ટેનિયલ ગ્રાઉન્ડ, પાર્લામેન્ટ હિલ ખાતે VHP- કેનેડા રામરથ પહોંચી હતી જે એક અભૂતપૂર્વ ઘટના અને કેનેડિયન ઈતિહાસમાં એક […]

1

In a historic event, the Vishva Hindu Parishad (VHP) Canada organized the first-ever Ram Rath Yatra in Canada, culminating in the presence of Shri Ram Lalla at the Canadian Parliament. This unprecedented event, held on the 26th of March, 2024, at Parliament Hill, Centennial Ground in Ottawa, marked a significant […]

1

બ્રામ્પ્ટન ત્રિવેણી મંદિરે સપ્તાહના અંતે હોળીની ખૂબ જ ઉત્સાહ અને ભવ્યતા સાથે ઉજવણી કરી, જે મંદિરના ઈતિહાસમાં એક ખૂબજ યાદગાર ઉત્સવ રહશે,  શુક્રવાર 22 માર્ચના રોજ, ત્રિવેણી મંદિરે તેની સ્થપાના ના નું એક વર્ષ પણ પૂર્ણ કર્યું હતું  અને હોળી ના તહેવાર ની સાથે સાથે મંદિર ના પ્રટાંગણ મંદિર ના […]

વિશ્વ હિન્દુ પરિષદ (VHP), હિન્દુ સ્વયંસેવક સંઘ (HSS), અને અનેક હિન્દુ સંગઠનો અને મંદિરો દ્વારા આયોજિત શ્રી રામ રથયાત્રાની શુભ યાત્રા રિચમન્ડ હિલના વિષ્ણુ મંદિરથી શરૂ થઈ હતી. આ યાત્રાનો ઉદ્દેશ સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં 1001 મંદિરો સુધી પહોંચવાનો છે, જે લગભગ 30,000 કિલોમીટર (કેનેડા અને યુએસમાં પ્રત્યેક 15,000 […]

ગુજરાતના વૈભવશાળી સાંસ્કૃતિક વારસામાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. કરોડો ગુજરાતીઓ અને ગરબા પ્રેમીઓ માટે આજે ગૌરવની ક્ષણ છે. કારણ કે સીમાડાઓ વટાવીને આજે ગુજરાતના ગરબાની લોકપ્રિયતા આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ચુકી છે. ગરબાને “ઈન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ” એટલે કે અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના વૈભવશાળી સાંસ્કૃતિક વારસામાં […]

2

રંગોના તહેવાર હોળીની ભાવના કેમ્બ્રિજમાં જીવંત થઈ કારણ કે શહેરની ગુજરાતી હિન્દુ સોસાયટીએ રિવરસાઈડ પાર્ક ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું. લગભગ 400 થી વધી ઉત્સાહી કૉમ્યૂનિટી મેમ્બરસોં હોળી ના આ તહેવાર માં જોડાયા હતા. આ શહેરની પ્રથમ આઉટડોર હોળી ઇવેન્ટ તરીકે સીમાચિન્હ રૂપ બની છે. હોળી ઇવેન્ટ ની શરૂઆત […]

1

શ્રી રામ રથયાત્રા ઉત્તર અમેરિકામાં એક અભૂતપૂર્વ પ્રયાસ છે, જે અમેરિકાની વિશ્વ હિંદુ પરિષદ અને કેનેડાની વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સંયુક્ત રીતે આયોજન કરી રહી છે. આ ગ્રાઉન્ડબ્રેકિંગ પ્રવાસનો હેતુ સમગ્ર USA અને કેનેડામાં એક હજારથી વધુ હિન્દુ મંદિરો વચ્ચે અભૂતપૂર્વ જોડાણ કરવાનો છે. અંદાજે 60 દિવસ સુધી ચાલનારી આ […]

3

The Shri Ram Rath Yatra is an unprecedented endeavor in North America, orchestrated jointly by the Vishwa Hindu Parishad of America and the Vishwa Hindu Parishad of Canada. This groundbreaking journey aims to forge connections among over a thousand Hindu temples across the US and Canada. Spanning approximately 60 days, […]

આવીરે આવીરે હોળી (૨)આવી ભૂલકાંઓની ટોળીહોળી ના રંગોને લઈને,દિલ માં ઉમંગોને લઈને,હોળી આવીરે (૨)હોળી આવી રે આવી રેહોળી આવી રે…પેલી ધરતી લાલમલાલ;ચારેકોરે ઊડે ગુલાલ,નાના બાળકો સૌ ભેગા મળીનેહળી મળીને રંગ ઊડાડેસાથે આનંદ લઈને.પેલી ભૂલકાંની ટોળી નવા રંગો લઈનેરંગો માં રંગવા આવી રે..હોળી ના રંગો ને લઈનેદિલમાં ઉમંગોલઈને..હોળી આવી રે… ખજૂર […]

ભારતમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. અલબત્ત એને ધાર્મિકતાથી જોડી દેવાયો છે જેમ કે આપણા અન્ય ભારતીય તહેવારો મોટેભાગે ધર્મથી જોડાયેલાં હોય છે. જે રાત્રે હોળી સળગાવવામાં આવે છે એના બીજા દિવસે લોકો એક બીજા પર વિવિધ રંગો ઉડાડી ધુળેટી ઉજવે છે. અમુક રાજ્યોમાં અને પ્રદેશોમાં ધુળેટી અલગ, અલગ નામથી […]

લાલ કિતાબમાં શાસ્ત્ર અનુસાર ગ્રહ, ગ્રહની મહાદશા અને યુતિ આ અતિ રસપ્રદ વિષયને આગળ વધારતા આજે એસ્ટ્રો હેમંતે શનિ, રાહુ અને કેતુ આ ત્રણે ગ્રહો વિશે રોચક તથ્યો પરથી પર્દો હટાવ્યો હતો. અહીં એક ઇંટ્રેસ્ટિંગ વાત એ છે કે, લાલકિતાબ અનુસાર શનિની સાડા સાતી જેવું કંઈ હોતું જ નથી. શનિ […]

શુ ચાલે ? એવું હું કહું તો આપ શું કહેશો? કદાચ આપનાં જવાબો ઘણા ઘણા હશે પરંતુ આખી દુનિયાનો એકજ જવાબ છે. મોબાઈલ.સમજાતું નથી આ બધું ક્યાં જઈને ઉભું રેશે?યુવાજગત તો મોબાઈલ વ્યસ્ત હતું જ.ત્યાં તાજા જન્મેલા બાળકો પણ તેમાં વ્યસ્ત થઈ ગયા.થોડું બાકી હતું તો હવે વડીલો પણ મોટા […]

ગુજરાત રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ તથા કલર્સ ગુજરાતીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ-2024નું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, વિકાસના મોડેલ તરીકે જાણીતું બનેલું ગુજરાત હવે ફિલ્મ […]

જ્યોતિષશાસ્ત્રનું જ એક અંગ જે છે લાલ કિતાબ. જેના આંકડાશાસ્ત્રથી માંડીને ગ્રહની દશા અને દિશા તેમજ અનુકૂળતા વિશે આ અંકમાં વધુ ઊંડાણમાં જાણીશું. લાલ કિતાબ અનુસાર ગ્રહ, તેની અસર અને ઉપાય બદલી તર્કશાસ્ત્ર પર આધારિત છે. આ વિષય પર વધુ પ્રકાશ પાડતા એસ્ટ્રો હેમંત સાથે કરેલી વાતચીતનો અંશ. ગુરુ ગ્રહ […]

– મમતા પડીયા દ્વારા વિશેષ મુલાકાત આપણી સંસ્કૃતિ, ધાર્મિક અને દાર્શનિકતા સાથે જોડાયેલા મૂળિયાનો સૂર એટલે ભારતીય સંગીત. સંગીત એ સાધના છે જેમાં આધ્યાત્મિક, યોગ, ભક્તિ અને દરેક રસનો સાર સમાયેલો છે. સવાર, બપોર, સાંજ અને રાત આ ચારેય પહેરનું સંગીત વળી પાછું અલગ છે, સંગીતને સર્વ સમર્પણ કરનાર મ્યુઝિક […]

આમ તો સમગ્ર વિશ્વએ એક પરિવાર છે પરંતુ શું આપણે આપણા નેબર્સને ઓળખીએ છીએ ખરા. શું આપણે તેમની સાથે હળમળીને સાથેસાથે તહેવારો સહિતની ઉજવણી અને વિવિધ પ્રવૃત્તિઓ ન કરી શકીએ. કિચનર સિટી આવી જ તક તેના નાગરિકોને આપી રહ્યું છે. લયમાયહૂડ મેચિંગ ગ્રાન્ટ પ્રોજેક્ટના માધ્યમથી કિચનર આવા ઈનિશિયેટીવ લઇ રહ્યું […]

અમેરિકામાં હિંદી ભાષાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમેરિકા – કેનેડામાં હિંદી ભાષાનો વિદેશમાં પ્રચાર પ્રસાર વધી રહયો છે. કેટલાક સમયથી હિંદી સરકારી સ્કૂલોમાં વૈશ્વિક ભાષા તરીકે હિંદી શીખવાય છે. કુલ ૧૪૦૦૦ લોકોએ હિંદી શીખ્યા હોવાની જાણકારી મળી રહી છે. કુલ ૧૨ જેટલી યુનિવર્સિટીએ હિંદી વિભાગ શરુ પણ કર્યા છે. […]

કચ્છના ધોળાવીરાથી 51 કિમી દૂર લોદ્રાણી ગામનાં લોકો સોનું મળવાની આશા અને લાલચે ગામની આસપાસ જ્યાં દેખાય ત્યાં ખાડા ખોદતા હતા. તેમને સોનું ભલે હાથ ન લાગ્યું હોય પરંતુ પ્રાચિન નગર ચોક્કસ હાથ લાગ્યું છે. માં 4500 વર્ષ જુના નગરના અવશેષો મળી આવ્યાં છે. ગુજરાતમાં એક મહિનામાં બીજું પ્રાચીન નગર […]

ઐતિહાસિક અને અદ્યતનના સુભગ સમન્વય સમાન અમદાવાદ શહેરને આજે 613 વર્ષ પૂરા થયા છે. 26મી ફેબ્રુઆરી 1411માં અહમદશાહે માણેક બુર્જ પાસે એમદાવાદની સ્થાપના કરી હતી. 6 સૈકાથી વધુના સમયમાં અમદાવાદની ઓળખ બદલાતી ગઈ છે. એક સમયે પોળો અને દરવાજા માટે જાણીતું અમદાવાદ આજે હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. એક સમયે […]

કેનેડામાં વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે ત્યારે આપણા સમાજના હૃદયની ઉજવણી માટે સમર્પિત એક દિવસ આવે છે – ફેમિલી ડે. આ વાર્ષિક દિવસ  ફેબ્રુઆરીના ત્રીજા સોમવારે આવે છે. જે આપણને એક સાથે બાંધે છે અને આપણા પ્રિયજનોની સુખાકારીનું પાલન કરે છે. આ ખાસ પ્રસંગે, ચાલો પરિવારમાં માનસિક સ્વાસ્થ્ય જાળવવાના નિર્ણાયક […]

ત્યાં મળવાનો પ્રેમ હાય-હેલો વિનાનો છે, ત્યાં દુખ ભઈ શાનો છે ? ત્યાં રીસેસ અને શાળાના છેલ્લાં પ્રીયડનો ઘંટ પછી વેકેશન છે, ત્યાં હાસ્ય પછી ફન (fun) જ ફન છે, ત્યાં બે- એક પૈસા એટલે ધનનો ભંડાર છે, ભલે ભાઈ થોડું આપો ઓડકાર આવી જાય છે, એ હાલો ઘેર એવો […]

વેલેન્ટાઈન ડે સેલિબ્રેશન હવે ખૂબ જ ઉજવાતો એક દિવસ છે. તે દિવસે લોકો ઘણી બધી વસ્તુઓ કરે છે. વેલેન્ટાઈનનું ફંડિંગ, શું કરવું, ગિફ્ટ્સ, કપડાં પહેરવાનાં પ્લાનિંગમાં બધા ખોવાઈ ગયા પશ્ચિમી સંસ્કૃતિની તે બધા પર ઘણી અસર છે જે આપણે બાળપણથી જોઈ શકતા નથી કે આપણે બધા આપણી આસપાસ વેલેન્ટાઈન સાથે […]

દરેક મનુષ્યને પાર્થિવ કે ભૌતિક અને સૂક્ષ્મ કે પ્રકાશમય અર્થાત બે પ્રકારનાં શરીર હોય છે. આ બંને શરીરને ચલાવનાર તો અપાર્થિવ, અશરીરી, આધ્યાત્મિક, નિરાકાર, અદૃશ્ય શક્તિ જ્યોતિર્બિન્દુ આત્મા છે, જે અજર, અમર, અવિનાશી છે. આત્માની જેમ જ પરમપિતા પરમાત્મા પણ પ્રકાશ, જ્યોતિ અથવા જ્યોતિર્બિન્દુ સ્વરૂપ છે, જેને પ્રેમથી “બાબા” અર્થાત્ […]

જ્ઞાન એ પ્રકાશ છે, શક્તિ છે, તથા સંપત્તિ છે, અને અજ્ઞાનતા એ અંધકાર છે, નબળાઈ છે, તથા દરિદ્રતા છે. જ્ઞાન એ અજવાળું છે, અને અજ્ઞાનતા એ અંધારૃ છે. જ્ઞાન થકી મનુષ્ય પોતાના સર્જનહાર ને ઓળખી શકે છે, તથા સારા અને નઠારા વચ્ચેનો તફાવત સમજી શકે છે. જ્ઞાન મનુષ્ય ને તેના […]

ઈસ્વીસન ૧૨૦૦ થી ૧૬૦૦ નો સમય મુસ્લિમ સુવર્ણકાળ તરીકે ઓળખાય છે. આ સમય દરમ્યાન દર્શન શાસ્ત્ર, વિજ્ઞાન, ભૂગોળ, ગણિત શાસ્ત્ર, અને ભાગ્યેજ કોઈ ક્ષેત્ર હશે જેમાં મુસ્લિમોએ નવી શોધો કરી ના હોય. એમને કરેલી શોધો પર એમણે લખેલી પુસ્તકો જે અરબીમાં લખેલી હતી એનો સૌ પ્રથમ અનુવાદ પોર્ચુગીઝ અને સ્પેનિશ […]

બાળકોના જન્મથી માંડીને અબોટણ કરવવું, સગાઈ, લગ્ન તેમજ ઘર, કાર કે  કોઈ કિમતી વસ્તુ ખરીદવા જેવા જીવનભરના દરેક પ્રસંગમાં શુભ ચોઘડિયા ખૂબ મહત્ત્વ ધરાવે છે. આપણી સનાતન સંસ્કૃતિ અને ઋગ્વેદ છઠ્ઠા અંગ તરીકે એસ્ટ્રોલોજી સ્થાન ધરાવે છે. જેમાં દશા અને દિશા ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જ્યોતિષશાસ્ત્ર નવગ્રહ અને […]

દેશ-વિદેશમાં વસતા સમસગ્ર હિન્દુ સમુદાય માટે 22 જાન્યુઆરી, 2024ની તારીખ અને તવારીખ બાદ હવે આ જ વર્ષની વસંત પણ યાદી રહેશે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ સ્થળે ભવ્ય મંદિરનું નિર્માણ 500 વર્ષના સંઘર્ષ બાદ થયું તેમ આગામી 500 વર્ષ સુધી અખાતના દેશોમાં વસતા હિન્દુ સમુદાયને યાદ રહે એવા […]

માનવતાના ધ્યેયને વળેલી માનવતામાં માનતી સંસ્થા હ્યુમન્સ ફોર હારમની દ્વારા તારીખ 26/1/2024ના રોજ ઈટોબીકો ખાતે આવેલા શ્રી સિંગેરી મંદિર ખાતે યોજાયેલ. આ કાર્યક્રમમાં ભારતનાં કેનેડા ટોરેન્ટો ખાતે આવેલા કાઉન્સુલેટ જનરલ ઓફ ઇન્ડિયાના કાઉન્સિલેટ શ્રી સિદ્ધાર્થનાથએ વિશેષ હાજરી આપી હતી તથા જીટીએ ટોરેન્ટો ખાતે આવેલ વિવિધ સામાજિક સંસ્થાના હોદ્દેદારો તથા આમંત્રિત […]

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હેમિલ્ટન ખાતે બે દિવસીય બાલ સંસ્કાર શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમા 45 ઉપરાંત બાળકો જોડાયા . શિબિર નો ટોપિક હતો ‘Power of Sang ‘. કેનેડા માં રહેવા છતાં જો સારો સંગ મળે તો બાળકોમાં કેટલા સારા સંસ્કારો નું સિંચન કરી શકાય તેની એક ઝલક આ શિબિર […]

દરેક મનુષ્યને પાર્થિવ કે ભૌતિક અને સૂક્ષ્મ કે પ્રકાશમય અર્થાત બે પ્રકારનાં શરીર હોય છે. આ બંને શરીરને ચલાવનાર તો અપાર્થિવ, અશરીરી, આધ્યાત્મિક, નિરાકાર, અદૃશ્ય શક્તિ જ્યોતિર્બિન્દુ આત્મા છે, જે અજર, અમર, અવિનાશી છે. કોઈપણ માનવ આત્માનો પરિચય પાંચ માપદંડનાં આધારે આપી શકાય છે, જેમાં તેનું રૂપ અર્થાત સ્ત્રી કે […]

1

અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ લલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા વિધી નિમિત્તે હર્ષોલ્લાસ સાથે સ્કારબોરો કમ્યુનિટી ગ્રુપ ના પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ અને સહયોગીઓ દ્વારા રવીવાર તારીખ ૨੧ જાન્યુઆરી ૨୦૨૪,  ના રોજ રાધાકૃષ્ણમાં મંદિર, સ્કારબોરો માં પૂજા, રામધૂન, રામભજન, સાંજે મહાઆરતી તથા ઉજવણીનું ભવ્ય આયોજન કરાયું હતું. ભગવાન સમક્ષ  વિવિધ ભવ્ય રંગોળીઓ […]

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter