કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની ધરતી પર ભારતે જેન  આંતકવાદી જાહેર કર્યો છે એવા હરદીપસિંહ નિજ્જરની હત્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ટ્રુડોએ કહ્યું હતું કે,  વિદેશી સરકારો દ્વારા ગેરકાયદેસર પગલાંથી તેના નાગરિકોનું રક્ષણ કરશે. કેનેડા યોગ્ય તપાસ કરી રહ્યું છે અને સત્ય બહાર લાવવા માટે ભારત સાથે રચનાત્મક રીતે […]

વિશ્વ હિન્દુ પરિષદ (VHP), હિન્દુ સ્વયંસેવક સંઘ (HSS), અને અનેક હિન્દુ સંગઠનો અને મંદિરો દ્વારા આયોજિત શ્રી રામ રથયાત્રાની શુભ યાત્રા રિચમન્ડ હિલના વિષ્ણુ મંદિરથી શરૂ થઈ હતી. આ યાત્રાનો ઉદ્દેશ સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં 1001 મંદિરો સુધી પહોંચવાનો છે, જે લગભગ 30,000 કિલોમીટર (કેનેડા અને યુએસમાં પ્રત્યેક 15,000 […]

1

विष्णु मंदिर से शुरू हुई। यात्रा का लक्ष्य संयुक्त राज्य अमेरिका और कनाडा में लगभग 30,000 किलोमीटर (कनाडा और अमेरिका में 15,000 किलोमीटर प्रत्येक) को कवर करते हुए 1001 मंदिरों तक पहुंचना है। यह अद्भुत यात्रा शांति, प्रेम और एकता का संदेश फैलाते हुए हिंदू समुदाय की सांस्कृतिक और आध्यात्मिक […]

ભારતના વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં થયેલા ભયાનક દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. વાસ્તવમાં આખા દેશમાં સોમવારે એટલે કે 25 માર્ચે હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઉજ્જૈન મહાકાલ મંદિરમાં એક ભયાનક અકસ્માત થયો હતો. મંદિરમાં આરતી દરમિયાન આગ લાગી, અકસ્માતમાં મુખ્ય પૂજારી સહિત 13 લોકો […]

1

श्री राम रथ यात्रा उत्तरी अमेरिका में एक अभूतपूर्व प्रयास हो रहा है, जिसे विश्व हिंदू परिषद अमेरिका और विश्व हिंदू परिषद कनाडा द्वारा संयुक्त रूप से आयोजित किया जा रहा है। इस अभूतपूर्व दौरे का उद्देश्य संयुक्त अमेरिका और कनाडा में एक हजार से अधिक हिंदू मंदिरों के बीच […]

ભારતે ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવી 5 મેચની સીરિઝમાં 3-1થી લીડ મેળવી લીધી છે. ભારત માટે ધ્રુવ જુરેલ અને શુભમન ગિલે 6ઠ્ઠી વિકેટ માટે અણનમ 72 રનની ભાગેદારી નોંધાવી હતી. ભારતે ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હાર આપી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 5 મેચની સીરિઝમાં 3-1થી લીડ […]

ભારતીયોને સૌપ્રથમ 1836માં અહીં લઈ જવામાં આવ્યા હતા. આ પછી, ભારતમાંથી બંધાયેલા મજૂરોને ફિજી, જમૈકા,ત્રિનિદાદ, માર્ટીનિક, સુરીનામ અને અન્ય દેશો અથવા ટાપુઓ પર કામ માટે લઈ જવામાં આવ્યા હતા. ભારતમાં 96.63 કરોડ હિંદુઓ છે, જે કુલ વસ્તીના 79 ટકા છે. જો આપણે કુલ વસ્તીની ટકાવારી જોઈએ તો, પાડોશી દેશનેપાળમાં હિંદુઓની […]

‘ભારત’ ગઠબંધનના મહત્વપૂર્ણ સભ્ય મમતા બેનર્જીની આ જાહેરાતથી પશ્ચિમ બંગાળમાં વિપક્ષી એકતાને મોટો ફટકો પડ્યો છે. એકલા ચલોનો નારો આપીને પશ્ચિમ બંગાળે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને સ્પ્ષ્ટ શબ્દોમાં સુણાવી દીધું છે. શુ કહ્યું મમતા બેનર્જીએ આવો જાણીએ……..  ઈન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. બેઠકોની વહેંચણી બાબતે વિવાદ- વિખવાદ […]

વડોદારામાં સર્જાયેલી અત્યંત કરૂણ બોટ પલટી જતા બાળકો-શિક્ષકોના મૃત્યુંની ઘટનામાં એસઆઈટીની રચના કરવામાં આવી છે. ઉચ્ચસ્તરીય તપાસ થનાર હોવા છતાં દોષિતોને બક્ષવા ન જોઇએ તેવો મત શહેરવાસીઓમાં પ્રવર્તી રહ્યો છે. વડોદરા શહેરના હરણી તળાવ ખાતે બોટ પલટી જવાની કરૂણાંતિકા બાદ જવાબદારો સામે હરણી પોલીસ સ્ટેશન ખાતે સાપરાધ સહિત અન્ય કલમો […]

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ થવાને એક દિવસ બાકી છે. જેમાં ઇલેક્ટ્રિક કાર ઉત્પાદનમાં વૈશ્વિક નામના ધરાવનાર ટેસ્લા કંપની પણ ભાગ લેવા આવે એ વાત પાઇપલાઇનમાં હોવાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે. બીજી તરફ આ વખતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રેકૉર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે અને દેશ-વિદેશના […]

પાદુકાની અમદાવાદ તિરુપતિ મંદિરમાં પૂજા કરવામાં આવી આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં ભગવાન રામને અભિષેક બાદ તેમની ચરણ પાદુકાઓ પણ મૂકવામાં આવશે. આ ચરણ પાદુકાઓ એક કિલો સોના અને સાત કિલો ચાંદીથી બનાવવામાં આવી છે. આ પાદુકાઓને હૈદરાબાદના શ્રીચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવી છે. હાલમાં આ […]

Subscribe Our Newsletter