India

‘કાનસેન બનશે એ જ તાનસેન બનશે’ – કશ્યપ સોમપુરા

- મમતા પડીયા દ્વારા વિશેષ મુલાકાત આપણી સંસ્કૃતિ, ધાર્મિક અને દાર્શનિકતા સાથે જોડાયેલા મૂળિયાનો સૂર એટલે ભારતીય સંગીત. સંગીત એ...

લોકસભાની બાકીની 11 બેઠકો પર ભાજપ ઉમેદવાર રિપિટ ન કરે તેવી શક્યતા, જાણો કોના નામની છે ચર્ચા

લોકસભાની 26પૈકી 15 બેઠકો પર ભાજપે પહેલી યાદી જાહેર કર્યા બાદ હવે બાકીની 11 બેઠકો પર કોણ ઉમેદવાર હશે તેને...

અમેરિકામાં હિંદી ભાષાની શાળા ૨૦ ગણી વધી, ૧૨ જેટલી યુનિવર્સિટીએ હિંદી વિભાગ શરુ કર્યા

અમેરિકામાં હિંદી ભાષાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમેરિકા - કેનેડામાં હિંદી ભાષાનો વિદેશમાં પ્રચાર પ્રસાર વધી રહયો છે. કેટલાક...

સૌરવ ગાંગુલીની બાયોપિકમાં રજનીકાંતનો કેમિયો

સૌરવ ગાંગુલીના બાયોપિકમાં રજનીકાંત કેમિયો કરશે એવી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન રજનીકાંતની દીકરી સૌંદર્યા કરવાની હોવાનું જાણવા...

ખેલમહાકુંભની સ્વિમિંગ સ્પર્ધામાં 70 વર્ષની ઉંમરે રાજ્ય કક્ષાએ મેળવ્યો નંબર

દર વર્ષે 8મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી...

અનંત-રાધિકાના પ્રી-વેડિંગપાર્ટીમાં અંબાણીએ ધોનીને દાંડિયા શિખવાડ્યા તોઈવાંકા ટ્રમ્પ પણ ગરબે ઘૂમી

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ દિવસોમાં ચર્ચામાં છે. અનંત 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે...

હર્ષ પટેલ પોતે ‘સેટિંગ’ કરીને USAમાં ઘૂસ્યો અને પછી બીજા લોકોને ઘૂસાડવા બન્યો ‘ડર્ટી હેરી’

ડિંગુચા માનવ તસ્કરી કેસનાં મુખ્ય આરોપીની ધરપકડ થયા બાદ હર્ષ પટેલે ખુલાસો કર્યો છે કે, લોકોને ગેરકાયદેસર રીતે યુએસએ લઈ...

ભારતમાં લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદીમાંગુજરાતની 15 સીટ પર નામ જાહેર

લોકસભાની ચૂંટણીમાં ભાજપે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી મનસુખ માંડવીયા પોરબંદર અને રુપાલા રાજકોટથી લડશે ચૂંટણીઃ સી.આર. પાટીલ નવસારીથી...

‘ભારતીય વિચાર મંચ’ દ્વારા આયોજિત, “ઉદીયમાન ભારત (BHARAT Rising)”

‘ભારતીય વિચાર મંચ’ દ્વારા આયોજિત, બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ ઉદીયમાન ભારત (BHARAT Rising) “ભારતીય વિચાર મંચ” દ્વારા આયોજિત, બે દિવસીય...

ચીઠ્ઠી આઈ હૈ….. ફેઇમ ગઝલ ગાયક પદ્મશ્રી પંકજ ઉધાસનું નિધન

ફિલ્મ નામમાં ચીઠ્ઠી આઈ હૈ ગઝલ ગાવા સાથે ખ્યાતિ પ્રાપ્ત કરનાર પંકજ ઉધાસનું માંદગી બાદ નિધન થયું છે. તેઓ સંગીતકાર...

સમુદ્રમાં સ્કૂબા ડાઈવિંગ કરી ભારતના PM મોદી એ દ્વારકાના દર્શન કર્યાં

દ્વારકામાં હજારો વર્ષ પહેલા ડૂબેલી પ્રાચીન દ્વારકા નગરીના દર્શન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી તેમને શ્રદ્ધાસૂમન અર્પણ કર્યા હતા. જેમ...

હિન્દુઓની વસ્તી ધરાવતો ત્રીજો સૌથી મોટો દેશ છે મોરેશિયસ

ભારતીયોને સૌપ્રથમ 1836માં અહીં લઈ જવામાં આવ્યા હતા. આ પછી, ભારતમાંથી બંધાયેલા મજૂરોને ફિજી, જમૈકા,ત્રિનિદાદ, માર્ટીનિક, સુરીનામ અને અન્ય દેશો...

ચકચારી ડિંગુચા કેસના આરોપી હર્ષ પટેલની અમેરિકામાં ધરપકડ

શિકાગો એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં ચકચાર મચાવનાર ડિંગુચા કેસના આરોપી હર્ષ પટેલની અમેરિકામાં ધરપકડ થતાં...

ચૂંટણીને પગલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક પગ ગુજરાતમાં

રવિવારે રાજકોટમાં 3200 કરોડથી વધુના કામોની આપશે ભેટ ભારતના વડાપ્રધાન અને અને ગુજરાતના પનોતાપુત્ર ચૂંટણીને પગલે ગુજરાતના અવારનવાર પ્રવાસ કરી...

મિસ વર્લ્ડ 2024 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે સિની શેટ્ટીઃ મુંબઇમાં યોજાશે ફાઈનલ

ભારતમાં મિસ વર્લ્ડ 2024 સ્પર્ધાની ફાઈનલ મુંબઈમાં યોજાવાની છે. મિસ વર્લ્ડ 2024માં વિવિધ દેશોમાંથી 120 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે...

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનું પ્રી-વેડિંગ જામનગરમાં યોજાશેઃ આ રહ્યું VVVVIP ગેસ્ટ લિસ્ટ

ભારતીય ધનકુબેર મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈએ મુંબઈમાં લગ્ન કરશે. આ પહેલા ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ...

જ્યારે ઓસ્ટ્રેલિયાના વિપક્ષી નેતાએ કબૂલ્યું કે અમારા રાજકારણીઓ ભારતના PMની લોકપ્રિયતાની ‘ઈર્ષ્યા’ કરે છે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ જોવા મળે છે. નરેન્દ્ર મોદી જ્યારે ઓસ્ટ્રેલિયાના સિડની પહોંચ્યા...

ગુજરાતમાં બનશે 38 કિમીલાંબો વિશ્વના સૌથી મોટો રિવરફ્રન્ટ

અમદાવાદમાં વિશ્વનો સૌથી મોટો રીવરફ્રન્ટ આકાર લઇ રહ્યો છે. સાબરમતી રીવરફ્રન્ટ વાસણા બેરેજથી ડફનાળા સુધી તૈયાર છે. ફેઝ-2 અને ફેઝ-3ની...

નિજ્જર ની હત્યાના મહિનાઓ પછી કેનેડા વેન્કૂવર ભારતીય કોન્સ્યુલેટ ખાતે ખાલીસ્તાની પ્રદર્શનકારીઓએ ભારતીય ધ્વજ સળગાવ્યો : એક ધૃણાસ્પદ હરકત

Saturday : 17th/FEB/2023 : આજે શનિવાર ના રોજ ડાઉનટાઉન વેન્કૂવરમાં ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાનના ધ્વજ ફરકાવતા પ્રદર્શનકારીઓએ નિજ્જર હત્યાના  આઠ...

ટૂંકાગાળામાં જ 7 ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુથી સાઉથ એશિયન સમુદાય શોક અને ચિંતામાં ગરકાવ

દેશભરની કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓના એક પછી એક મૃત્યુની અત્યંત આઘાતજનક ઘટનાએ દક્ષિણ એશિયન સમુદાયને હચમચાવી નાખ્યો છે. આઘાતજનક ઘટનાઓની હારમાળા...

વિદ્યાભ્યાસ અર્થે બ્રિટન જતા ભારતીય વિદ્યાર્થીઓનું પ્રમાણ ચાર ટકા ઘટયું

બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓ ઘટી રહ્યાં છે. જેની પાછળ વર્ક વિઝાની ચાલી રહેલી સમીક્ષા તથા સરકારી અનુદાનિત સ્કોલરશીપ પર પરિવારજનોને બોલાવવા...

રણમાં ખીલેલુ મંદિરરૂપી ગુલાબ સદીઓ સુધી ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવશે…!

દેશ-વિદેશમાં વસતા સમસગ્ર હિન્દુ સમુદાય માટે 22 જાન્યુઆરી, 2024ની તારીખ અને તવારીખ બાદ હવે આ જ વર્ષની વસંત પણ યાદી...

સોમાલિયામાં ભારતીય નૌકાદળે 19 પાકિસ્તાનીઓને બચાવ્યા

પાકિસ્તાનીઓની નાપાક હરકતો અને આરોપો વચ્ચે ભારતનું પ્રશંસનીય પગલુઃ સમુદ્રમાં પણ ભારતીય નૌકાદળનો દબદબો પાકિસ્તાનીઓની નાપાક હરકતો અને આરોપો વચ્ચે...

રામ મંદિર અને બાબારી મસ્જિદની વાર્તાઓ ‘ધ બેટલ ઑફ અયોધ્યા’માં જોવા મળશે, OTT પ્લેટફોર્મ કરી રહી છે રિલીઝ

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન પછી, વાયુસેના અધિકારી બનેલા ફિલ્મ નિર્માતા કુશલ શ્રીવાસ્તવ દ્વારા નિર્દેશિત દસ્તાવેજ-શ્રેણી 'ધ બેટલ ઓફ અયોધ્યા'...

અનેક યુ-ટર્ન નીતિશકુમાર બિહારના રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહે છે… કેવી રીતે…..?

બિહારમાં જેડીયુ, આરજેડી અને કોંગ્રેસનું શાસક ગઠબંધન તૂટવાના આરે દેખાઈ રહ્યું છે. બિહારમાં જેડીયુ, આરજેડી અને કોંગ્રેસનું શાસક ગઠબંધન તૂટવાના...

દુનિયાભરના પાંચ કરોડ શ્રદ્ધાળુ દર વર્ષે અયોધ્યા દર્શને આવશે

રામ મંદિરથી થશે રૂ. 85 હજાર કરોડનો લાભ અયોધ્યામાં મિલકતોના ભાવ આસમાને પહોંચ્યા ભગવાન રામની ઝાંખી મેળવવા દર્શનાર્થીઓની ભીડ ઐતિહાસિક...

હાઉસિંગ કટોકટીને પગલે કેનેડા સરકારે સ્ટુડન્ટ વિઝા પર કાપ મુક્યો

કેનેડામાં જબરજસ્ત હાઉસિંગ કટોકટી સર્જાઈ છે. કેનેડા સરકાર તેને નિવારવા આવશ્યક પગલાં અને યોજના બનાવી રહી છે. આ સમસ્યાને ઉકેલવા...

બેટ દ્વારકામાં લાઇફ જેકેટ વિના એક બોટમાં 300થી વધુ લોકોનો વીડિયો વાયરલ

વડોદરાની હરણી તળાવનની દુર્ઘટના બાદ વીડિયો સામે આવ્યો : બોટ સંચાલકની ઘોર બેદરકારી વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં માસૂમ બાળકોના મોતથી...

ભારતમાં રિપબ્લિક ડેની પરેડમાં 51 એરક્રાફ્ટ, પ્રજાસત્તાક દિવસે પહેલીવાર બીજું શું જોવા મળશે?

ભારતીય વાયુસેનાના 51 એરક્રાફ્ટ પ્રજાસત્તાક દિવસના ફ્લાયપાસ્ટમાં સામેલ થશે. 29 ફાઈટર એરક્રાફ્ટ, 7 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને એક હેરિટેજ એરક્રાફ્ટ સામેલ...

રામ મંદિરના પક્ષપાતી રિપોર્ટિંગ બદલ પશ્ચિમી મીડિયાની ઝાટકણી કાઢતું વિશ્વ હિન્દુ પરિષદ

અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામનુ મંદિર બનાવવાનુ કરોડો હિન્દુઓનુ સ્વપ્ન સાકાર થયુ છે. ત્યારે પશ્ચિમી મીડિયાએ કરેલા તેના રિપોર્ટીંગને...

વડોદરા બોટ દુર્ઘટનાઃ કોટિયા પ્રોજેક્ટસના ભાગીદાર બિનિત કોટીયા સહિત બે આરોપી ઝડપાયા

વડોદરા હરણી લેક ઝોન દુર્ઘટનામાં નિર્દોષ બાળકો અને શિક્ષિકાનો ભોગ લેવાયા બાદ આ ઘટનાના ઘેરા પડઘાં પડ્યાં છે. આ દુર્ઘટના...

ભારતમાં રામરાજ્યઃ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન

રામમંદિરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની વિધિમાં સામેલ થયા હતા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમને જોતાં અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી...

ભારતના અયોધ્યા અને થાઇલૅન્ડના અયુથ્યા વચ્ચે શું સંબંધ છે?

વર્ષ 1350માં સ્થપાયેલું અયુથ્યા શહેર એક જમાનામાં વિશાળ સામ્રાજ્યનું પાટનગર હતું. થાઇલૅન્ડના પાટનગર બૅંગકૉકથી 70 કિલોમીટર દૂર આવેલા અયુથ્યા શહેરમાં...

ગુજરાત : વડોદરા અને ખેરાલુમાં ભગવાન શ્રીરામ ની શોભાયાત્રા પર પથ્થરમારો

ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં અયોધ્યામાં રામમંદિરમાં થનારી પ્રાણપ્રતિષ્ઠાના સંદર્ભે નીકળેલી ભગવાન શ્રીરામની રથયાત્રામાં તોફાની તત્વોએ અટકચાળું કરી પથ્થરમારો કર્યો...

અયોધ્યામાં રામમંદિર બન્યા પછી પ્રૉપર્ટી ના ભાવમાં ઉછાળો

ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણતા તરફ ધસી રહ્યો છે. ભગવાનના દર્શન માટે અયોધ્યા નગરમાં ભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો છે....

એમેઝોન પર ફેક રામ મંદિરનો પ્રસાદ કહીને મીઠાઇ વેચાતા એમેઝોન ને સરકારની નોટિસ

ભારતમાં શ્રદ્ધાળુઓની ભક્તિને પણ રોકડમાં ફેરવવાની, તેમાંથી નફો કમાવી લેનારા ધુતારાઓની કમી નથી. શ્રદ્ધાના નામે છેતરપીડીનો વધુ એક કિસ્સો સામે...

You may have missed