23 July 2026

Admin

વ્રજ કેનેડા દ્વારા  સમગ્ર બ્રામ્પટન, કિચનર, કેલગરી અને એડમોન્ટનમાં અદભૂત સાંસ્કૃતિક એક્સ્ટ્રાવેગેન્ઝા નું આયોજન 

15મી થી 26મી મે, 2024 સુધી સાંસ્કૃતિક વારસો અને આધ્યાત્મિક સંવર્ધનના દીવાદાંડી એવા" વ્રજ કેનેડા" એ  વિવિધ શહેરોના દર્શકોને મંત્રમુગ્ધ...

ષષ્ઠ પીઠાધીશ્વર પ.પૂ.ગો.શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી (વડોદરા )”  ની ઉપસ્થિતિ માં ” યુનાઇટેડ હિન્દૂ ઇવેન્ટ ” નું સફળ આયોજન

હિન્દુ સંસ્કૃતિ અને વારસાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત અગ્રણી સંસ્થા વ્રજ કેનેડાએ શુક્રવાર, 24 મે, 2024 ના રોજ "યુનાઈટેડ હિન્દુઈઝમ:...

ગુજરાતી સિનિયર્સ સમાજ ઓફ મીસીસાગા (GSSM) દ્વારા ટ્રિલિયમ હેલ્થ પાર્ટનર્સ ને 5 લાખ ડોલર નું ડોનેશન

એપ્રિલ માસ ની મીટીંગ 7, 2024 રવિવાર. સમય બે થી છ વાગ્યા સુધી સ્થળ STEPHEN LEWISSECONDARY SCHOOL ગુજરાતી સિનિયર્સ સમાજ...

મૂવી રિવ્યૂ : અજય દેવગનની “મેદાન”: જુસ્સો, ખેલદિલી અને દ્રઢતા નો એક અનોખી દાસ્તાં

અજય દેવગનની નવી રિલીઝ, "મેદાન," એક સિનેમેટિક માસ્ટરપીસ છે જેને સ્પોર્ટ્સ ડ્રામા ના સ્વરૂપમાં હૃદયપૂર્વક પ્રસ્તુત કરવાનો એક હોનેસ્ટ પ્રયાશ...

હિન્દુ સેવક સંઘ (HSS) યોગ અને હેરિટેજ શિબિર

ગ્વેલ્ફ, કેમ્બ્રિજ, વોટરલૂ, કિચનર, મિલ્ટન: હિંદુ સેવક સંઘ (HSS) શારીરિક, માનસિક અને આધ્યાત્મિકતા ને પ્રોત્સાહન આપતા કાર્યક્રમોનું આયોજન કરીને તેમના...

કેનેડિયન જોબ માર્કેટ સ્ટ્રગલ્સ : બેરોજગારીનો દર વધીને 6.1 ટકા થયો

ઘણા કેનેડિયનો બેરોજગારીના પડકારનો સામનો કરી રહ્યા છે, જોબ માર્કેટ અને દેશની આર્થિક પરિસ્થિતિની આપણી આસપાસ માં ચર્ચાઓનો મુખ્ય વિષય...

ધ્વનિ સંપૂર્ણ સૂર્ય ગ્રહણ વિશેષ : 8 એપ્રિલ, 2024 ના રોજના થનારા સૂર્યગ્રહણ વિશે જાણવા જોગ માહિતી

Read in English સોમવાર, 8 એપ્રિલ, 2024 ના રોજ ખૂબ જ આતુરતા પૂર્વક રાહ જોવાય રહેલ સંપૂર્ણ સૂર્યગ્રહણ બસ માત્ર...

બ્રેકિંગ ન્યૂઝ: ભારત, પાકિસ્તાને કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો: CSIS નો ઘટસ્ફોટ

જાસૂસી એજન્સીના દસ્તાવેજો ચૂંટણી દરમ્યાન વિદેશી હસ્તક્ષેપની પૂછપરછ સમયે રજૂ કરવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે 2019, 2021ની ચૂંટણીમાં...

OPP  પ્રોજેક્ટ વેક્ટર દ્વારા 598 ચોરાયેલા વાહનો રીકવર કરાયા

ઑન્ટારિયો પ્રોવિન્સિયલ પોલીસ (OPP)ની આગેવાની હેઠળની પ્રોવિન્સિયલ ઓટો થેફ્ટ એન્ડ ટોઇંગ (PATT) ટીમે, કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA) સાથે મળીને,...

Dhwani Editorial : નયા ભારતની આંતરિક બાબતમાં બાહ્ય પરિબળોની ડખલગીરી શા માટે..?

ભારતમાં હાલમાં સામાન્ય ચૂંટણીઓની પ્રક્રિયા ચાલી રહી છે. પહેલા તબક્કાના મતદાન માટેનું જાહેરનામુ બહાર પડી ગયું છે. તેવા સમયે આપ...

જો ધ્યેય આપણને વધુ ગરીબ બનાવવાનો હોય, તો ટ્રુડોનો કાર્બન ટેક્સ અદભૂત સફળ છે! કોઈ શક !!?

આ મહિનાની શરૂઆતમાં, વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમની ક્લાઈમેટ નીતિઓના કારણે વધી રહેલા ખર્ચનો બચાવ કર્યો, અને કહ્યું હતું કે,...

નાયગ્રા ફોલ્સ મ્યુનિસિપાલિટી એ સૂર્યગ્રહણની જોવા આવી રહેલ જનમેદની માટે આગોતરી તૈયારી કરવા માટે કટોકટીની સ્થિતિ જાહેર કરી : ૧ મિલિયન થી વધુ મુલાકાતીઓ ની અપેક્ષા

8 એપ્રિલે કુલ સૂર્યગ્રહણ માટે આવનારા મુલાકાતીઓના વિશાળ ધસારાની અપેક્ષાએ નાયગ્રા પ્રદેશે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. આ પ્રદેશ સંભવિત...

બ્રાન્ટફોર્ડ ગુજરાતી વોલીબોલ ક્લબ ટુર્નામેન્ટ: ખેલદિલી અને કોમ્યુનિટી સ્પિરિટની અનોખી ઉજવણી

બ્રાન્ટફોર્ડ ગુજરાતી વોલીબોલ ગ્રૂપે તાજેતરમાં 16 માર્ચ, 2024 ના રોજ ઓપન રિક્રિએશનલ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. આ ટુર્નામેન્ટ મિહિર...

છેલ્લાં વર્ષોમાં કેનેડા ગયેલા વ્યક્તિઓને જ કેમ મુશ્કેલી પડી રહી છે પરંતુ કેમ? આ રહ્યો જવાબ

જેઓ વર્ષો પહેલા કેનેડા ગયા છે તેમના કરતા તાજેતરના વર્ષોમાં કે નજીકના સમયમાં કેનેડા ગયા છે તેમને વધુ તકલીફો પડી...

નિજ્જર હત્યા કેસમાં પીએમ ટ્રુડોનું મહત્ત્વપૂર્ણ નિવેદન: કેનેડા ‘ભારત સરકાર સાથે રચનાત્મક રીતે કામ કરવા માંગે છે’

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની ધરતી પર ભારતે જેન  આંતકવાદી જાહેર કર્યો છે એવા હરદીપસિંહ નિજ્જરની હત્યા અંગે ચિંતા વ્યક્ત...

ધ્વની એક્સક્લુઝિવ :  VHP- કેનેડા – કેનેડિયન સંસદમાં શ્રી રામ લલ્લા, એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ ક્ષણ

Read in Hindi Read In English વિશ્વ હિન્દુ પરિષદ (VHP) કેનેડાએ કેનેડામાં પ્રથમવાર રામ રથયાત્રાનું આયોજન કર્યું હતું શ્રી રામરથ...

Breaking : ખૂંખાર માફિયા મુખ્તાર અંસારીને હાર્ટએટેક આવતાં તેનું મોત

ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં કેદ ખૂંખાર માફિયા મુખ્તાર અંસારીને હાર્ટએટેક આવતાં તેનું મોત થયું હતું. ગુરુવારે મોડી રાતે તેને બાંદા...

બાલ્ટીમોર બ્રિજ અકસ્માતગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા બાઈડનઃ ભારતીય ક્રૂ મેમ્બર્સને ‘હીરો’ ગણાવ્યા

બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટના પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનું નિવેદન સામે આવ્યું છે. દુર્ઘટના પછી યુએસ પ્રમુખે બાલ્ટીમોર બંદર પર જહાજોની...

અયોધ્યાના રામ મંદિર પરિસરમાં PAC જવાનને શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગી: સુરક્ષા સામે સવાલ

અયોધ્યા રામ મંદિરમાં રોજ હજારો ભક્તો દર્શન કરવા માટે હોય છે. જેમની સુરક્ષા માટે અહીં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો પણ...

You may have missed

Subscribe To Our Newsletter