by
Category: Community
-

જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં લાસ્ટિક સંપૂર્ણપણે પ્રતિબંધિત
જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં દેશ અને રાજ્યભરમાંથી પધારતા ભાવિકોને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ ભવનાથ તળેટી વિસ્તાર સહિત ઈકો સેન્સિટીવ ઝોનમાં આવતા ૨૭ ગામમાં પ્લાસ્ટિક…
-

કચ્છમાં લોકો શોધતા હતા સોનું ને મળ્યું પ્રાચીન નગર
કચ્છના ધોળાવીરાથી 51 કિમી દૂર લોદ્રાણી ગામનાં લોકો સોનું મળવાની આશા અને લાલચે ગામની આસપાસ જ્યાં દેખાય ત્યાં ખાડા ખોદતા હતા. તેમને સોનું ભલે હાથ ન લાગ્યું હોય પરંતુ પ્રાચિન…
by
-

હિન્દુઓની વસ્તી ધરાવતો ત્રીજો સૌથી મોટો દેશ છે મોરેશિયસ
ભારતીયોને સૌપ્રથમ 1836માં અહીં લઈ જવામાં આવ્યા હતા. આ પછી, ભારતમાંથી બંધાયેલા મજૂરોને ફિજી, જમૈકા,ત્રિનિદાદ, માર્ટીનિક, સુરીનામ અને અન્ય દેશો અથવા ટાપુઓ પર કામ માટે લઈ જવામાં આવ્યા હતા. ભારતમાં…
by
-

GPAC ના ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ શાહને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવાનો મોકો મળ્યો
GPAC (ગુજરાતી પબ્લિક અફેર કાઉન્સિલ ઓફ કેનેડા) ના ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ શાહને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને મળવાનો મોકો તેમની ભારત યાત્રા દરમ્યાન મળ્યો હતો.શ્રી રાજેશભાઈ શાહે ગુજરાત ના…
by
-

કલાકારએ પેન્સિલથી બનાવ્યા સ્વાતંત્ર્ય સેનાનીઓના પોટ્રેટ
આઝાદીના અસલી નાયક નામનું ચિત્ર પ્રદર્શન આગામી તારીખ 25 થી 28 ફેબ્રુઆરી, 2024 સુધી અમદાવાદના રવિશંકર રાવલ કલા ભવન, લો ગાર્ડન ખાતે યોજાશે. આઝાદીના અમૃતકાળના વિશેષ કાર્યક્રમ અંતર્ગત સ્વાતંત્ર્ય વીરોને…
by
-

નોકરી શોધો છો? તો આ જોબ ફેર માં જવાનું ચુક્સો નહિ
બ્રામ્પ્ટન શહેર દ્વારા સમર રિક્રિએશનલ હાયરિંગ માટે નોકરી માહિતી સેશન આયોજિત કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ અથવા કોઈપણ વયના વ્યક્તિઓ માટે આ મહત્વપૂર્ણ અવસર નોકરી પ્રાપ્ત કરવાની એક ખૂબજ ઉત્તમ…
by
-

Canada સરકારે વર્ક પરમિટના નિયમ બદલ્યાં
કેનેડાની સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે Post Graduation Work Permit પ્રોગ્રામના નિયમોમાં 15 ફેબ્રુઆરીના રોજથી ફેરફાર કર્યો છે. જે વિદેશી વિદ્યાર્થીઓએ 2 વર્ષની અંદર માસ્ટર ડિગ્રી મેળવી લીધી છે, તેઓ હવે…
by
-

કૌટુંબિક સુખાકારીને પ્રોત્સાહન: કેનેડામાં ફેમિલી ડે પર મેન્ટલ હેલ્થ નું મહત્વ
કેનેડામાં વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે ત્યારે આપણા સમાજના હૃદયની ઉજવણી માટે સમર્પિત એક દિવસ આવે છે – ફેમિલી ડે. આ વાર્ષિક દિવસ ફેબ્રુઆરીના ત્રીજા સોમવારે આવે છે. જે આપણને…
by
-

ગાર્ડિનર એક્સપ્રેસવે વ્યૂહાત્મક પુનર્વસન યોજના
ઉંમર, ભારે દૈનિક વપરાશ, હવામાન અને મીઠાની અસરોએ એક્સપ્રેસવેને ભવિષ્ય માટે કાર્યરત રાખવા માટે તેનું બહુ-વર્ષનું મુખ્ય પુનર્વસન હાથ ધરવું જરૂરી બન્યું છે. કારણ કે ગાર્ડિનર શહેરના ઘણા વિસ્તારોમાં ચાલે…
by
-

જ્યાં સીમાડો એ જ ગામનું સીમ
ત્યાં મળવાનો પ્રેમ હાય-હેલો વિનાનો છે, ત્યાં દુખ ભઈ શાનો છે ? ત્યાં રીસેસ અને શાળાના છેલ્લાં પ્રીયડનો ઘંટ પછી વેકેશન છે, ત્યાં હાસ્ય પછી ફન (fun) જ ફન છે,…
by
-

ગુજરાતના વડોદરાની હરણી લેક બોટ દુર્ઘટનામાં 19 આરોપીઓ સકંજામાં!
વડોદરાના હરણી લેકઝોન દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકોએ જીવ ગુમાવ્યાં હતા. આ ગોઝારી દુર્ઘટનાને પગલે પોલીસે સૌ પ્રથમ 18 ગુનેગારો સામે ફરીયાદ નોંધી છની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં…
by
-

વિદ્યાભ્યાસ અર્થે બ્રિટન જતા ભારતીય વિદ્યાર્થીઓનું પ્રમાણ ચાર ટકા ઘટયું
બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓ ઘટી રહ્યાં છે. જેની પાછળ વર્ક વિઝાની ચાલી રહેલી સમીક્ષા તથા સરકારી અનુદાનિત સ્કોલરશીપ પર પરિવારજનોને બોલાવવા પર પ્રતિબંધ સહિતના કારણો જવાબદાર છે. એક આંકડા મુજબ ભારતીય…
by
-

વેલેન્ટાઈન કોણ !! ચાલો આપણી આસપાસના સાચા અને વાસ્તવિક વેલેન્ટાઈનને સમજીએ..
વેલેન્ટાઈન ડે સેલિબ્રેશન હવે ખૂબ જ ઉજવાતો એક દિવસ છે. તે દિવસે લોકો ઘણી બધી વસ્તુઓ કરે છે. વેલેન્ટાઈનનું ફંડિંગ, શું કરવું, ગિફ્ટ્સ, કપડાં પહેરવાનાં પ્લાનિંગમાં બધા ખોવાઈ ગયા પશ્ચિમી…
by
-

પરમાત્માની માન્યતાઓની સમજ
દરેક મનુષ્યને પાર્થિવ કે ભૌતિક અને સૂક્ષ્મ કે પ્રકાશમય અર્થાત બે પ્રકારનાં શરીર હોય છે. આ બંને શરીરને ચલાવનાર તો અપાર્થિવ, અશરીરી, આધ્યાત્મિક, નિરાકાર, અદૃશ્ય શક્તિ જ્યોતિર્બિન્દુ આત્મા છે, જે…
by
-

જ્ઞાન એ પ્રકાશ છે, શક્તિ છે, તથા સંપત્તિ છે
જ્ઞાન એ પ્રકાશ છે, શક્તિ છે, તથા સંપત્તિ છે, અને અજ્ઞાનતા એ અંધકાર છે, નબળાઈ છે, તથા દરિદ્રતા છે. જ્ઞાન એ અજવાળું છે, અને અજ્ઞાનતા એ અંધારૃ છે. જ્ઞાન થકી…
by
-

અહેમદ બિન માજિદ- અરબી સમુદ્રનો રાજકુમાર
ઈસ્વીસન ૧૨૦૦ થી ૧૬૦૦ નો સમય મુસ્લિમ સુવર્ણકાળ તરીકે ઓળખાય છે. આ સમય દરમ્યાન દર્શન શાસ્ત્ર, વિજ્ઞાન, ભૂગોળ, ગણિત શાસ્ત્ર, અને ભાગ્યેજ કોઈ ક્ષેત્ર હશે જેમાં મુસ્લિમોએ નવી શોધો કરી…
by
-

નવગ્રહ અને દશા દિશા ની રોજિંદી જીવનમાં થતી અસર આપણી સંસ્કૃતિની જરૂર આપણું જ્ઞાન અને વિજ્ઞાન : એસ્ટ્રો હેમંત સાથે વિશેષ મુલાકાત..
બાળકોના જન્મથી માંડીને અબોટણ કરવવું, સગાઈ, લગ્ન તેમજ ઘર, કાર કે કોઈ કિમતી વસ્તુ ખરીદવા જેવા જીવનભરના દરેક પ્રસંગમાં શુભ ચોઘડિયા ખૂબ મહત્ત્વ ધરાવે છે. આપણી સનાતન સંસ્કૃતિ અને ઋગ્વેદ…
by
-

રણમાં ખીલેલુ મંદિરરૂપી ગુલાબ સદીઓ સુધી ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવશે…!
દેશ-વિદેશમાં વસતા સમસગ્ર હિન્દુ સમુદાય માટે 22 જાન્યુઆરી, 2024ની તારીખ અને તવારીખ બાદ હવે આ જ વર્ષની વસંત પણ યાદી રહેશે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ સ્થળે ભવ્ય…
by
-

હ્યુમન્સ ફોર હારમની દ્વારા 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી
માનવતાના ધ્યેયને વળેલી માનવતામાં માનતી સંસ્થા હ્યુમન્સ ફોર હારમની દ્વારા તારીખ 26/1/2024ના રોજ ઈટોબીકો ખાતે આવેલા શ્રી સિંગેરી મંદિર ખાતે યોજાયેલ. આ કાર્યક્રમમાં ભારતનાં કેનેડા ટોરેન્ટો ખાતે આવેલા કાઉન્સુલેટ જનરલ…
by
-

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હેમિલ્ટન ખાતે બાલ સંસ્કાર શિબિર નું આયોજન
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હેમિલ્ટન ખાતે બે દિવસીય બાલ સંસ્કાર શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમા 45 ઉપરાંત બાળકો જોડાયા . શિબિર નો ટોપિક હતો ‘Power of Sang ‘. કેનેડા માં…
by
-

ધ્રુવભાઈ શાહ ગ્વેલ્ફ મેયર વોલિન્ટિર એવોર્ડ દ્વારા સન્માનિત થયા, ગ્વેલ્ફ ગુજરાતી કૉમ્યૂનિટી માટે ગૌરવની વાત
આપ સૌ મિત્રો ને જણાવતા આનંદ થાય છે કે ગ્વેલ્ફ ગુજરાતી કૉમ્યૂનિટી મેમ્બર ધ્રુવભાઈ શાહને ફેબ્રુવારી ૮ ૨૦૨૪ ના રોજ ગ્વેલ્ફ મેયર ના ગ્વેલ્ફ વોલિન્ટિર એવોર્ડ થી સન્માનિત કરવા માં…
by
-

પેનોરમા ઇન્ડિયા કાર્યક્રમ ની ઉજવણીમાં કિચનર ના સખી ગ્રુપનો ધમાકેદાર પર્ફોર્મન્સ
ભારતે જાન્યુઆરી 2024 માં પ્રજાસત્તાક તરીકે ૭૫માં વર્ષ ની ઉજવણી કરી. દર વર્ષની જેમ, કેનેડાના બ્રામ્પટન શહેરમાં ભારતીય ડાયસ્પોરા એ પણ આ પ્રસંગની ઉજવણી કરી હતી. ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલના સમર્થનથી…
by





















