કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની ધરતી પર ભારતે જેન  આંતકવાદી જાહેર કર્યો છે એવા હરદીપસિંહ નિજ્જરની હત્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ટ્રુડોએ કહ્યું હતું કે,  વિદેશી સરકારો દ્વારા ગેરકાયદેસર પગલાંથી તેના નાગરિકોનું રક્ષણ કરશે. કેનેડા યોગ્ય તપાસ કરી રહ્યું છે અને સત્ય બહાર લાવવા માટે ભારત સાથે રચનાત્મક રીતે […]

અમેરિકામાં એફબીઆઈ, પોલીસ વિભાગ અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે અમેરિકામાં રહેતા ભારતીય મૂળના અમેરિકન નાગરિકોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય એજન્ડા ખાલિસ્તાનીઓ દ્વારા થઈ રહેલી ભારત વિરોધી પ્રવૃત્તિઓ પર ચર્ચા કરવાનો હતો. તેમાં ખાલિસ્તાની સમર્થકો મંદિરો, સ્કૂલો અને દુકાનોને ટાર્ગેટ કરતા હોવા અંગે આક્રોશ પ્રગટ કરવામાં આવ્યો હતો. […]

Subscribe Our Newsletter