उचित कारण के बिना तीन बार चुने गए सांसद को अचानक हटाना – क्या यह सत्ता का दुरुपयोग नहीं? लिबरल पार्टी ने नेपियन के अपने सांसद चंद्र आर्य का नामांकन अचानक रद्द कर दिया है, जिससे राजनीतिक हलकों में भारी हलचल मच गई है और कई सवाल उठने लगे हैं। […]

યોગ્ય કારણ વિના ત્રણ વખત ચૂંટાયેલા સાંસદને અચાનક હટાવવાનો લિબરલ પાર્ટીનો નિર્ણય – શું આ સત્તાનો દુરુપયોગ નથી? લિબરલ પાર્ટીએ નેપિયન માટેના પોતાના સાંસદ ચંદ્ર આર્યાનું નામાંકન અચાનક રદ કરી દીધું છે, જેનાથી રાજકીય વર્તુળોમાં ભારે ઉથલપાથલ અને આશ્ચર્ય સાથે પ્રશ્નો ઉદભવ્યા છે.  સતત ત્રણ ટર્મ સુધી લોકપ્રિયતા સાથે ચૂંટાયેલા […]

ટોરોંટો, 1 માર્ચ 2025 –ISSO શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરોંટો દ્વારા અમદાવાદના નરનારાયણદેવ મંદિરમાં પૂજ્ય ગાદીવાળા ( આચાર્ય મહારાજશ્રીના ધર્મપત્ની ) ના માર્ગદર્શન નીચે ચાલતી અનાથાશ્રમ સંસ્થા “આંગન” માટે એક વિશિષ્ટ હાસ્યકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત હાસ્યકલાકાર અને સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીએ તેમની અનોખી શૈલીમાં સત્સંગીઓને મનોરંજન […]

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter