દરેક માનવના ભૌતિક અને પ્રકાશમય શરીરને ચલાવનાર તો અપાર્થિવ, અશરીરી, નિરાકાર, અદૃશ્ય શક્તિ જ્યોતિર્બિન્દુ આત્મા છે, જે અજર, અમર, અવિનાશી છે. આત્માની જેમ જ પરમપિતા પરમાત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે, જેને પ્રેમથી “બાબા” અર્થાત પરમપિતા કહેવામાં આવે છે, જેવો પરમધામમાં રહે છે, જ્ઞાન, શક્તિઓ અને ગુણોનાં સાગર છે, અને આ […]

