લેખક: રાકેશ આર. મોદી (આયુર્વેદગુરુ) પ્રેસિડેન્ટ – આયુર્વેદિક લાઈફસ્ટાઈલ ઇન્ક., કેનેડા વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે ભારતનું પ્રાચીન વિજ્ઞાન આજે સાત સમુદ્ર પાર પોતાની ધજા લહેરાવી રહ્યું છે. પશ્ચિમી દેશો, જે એક સમયે માત્ર એલોપેથી પર નિર્ભર હતા, આજે તેઓ આયુર્વેદના ‘હોલિસ્ટિક એપ્રોચ’ (સર્વગ્રાહી અભિગમ) તરફ વળ્યા છે. કેનેડાની ધરતી પર […]

